Type Here to Get Search Results !

શિવરાત્રી પર્વ ૨૦૨૨ ના પાવન પર્વ અંતર્ગત શિવઝંડારોહણ કા્ર્યક્રમ

PAYTM MONEUY

https://paytmmoney.onelink.me/9L59/bj1v9a15

આઝાદી નાં અમૃત મહોત્સવ અંતર્ગત સેક્ટર-૩, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી નાં પાવન પર્વે આજે તા. ૨૭/૦૨/૨૦૨૨ નાં રોજ શિવઝંડારોહણ કાર્યક્રમનું દીપ પ્રજ્વલન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં
ડૉ વિપુલભાઈ સોનેરી સાહેબ, જનરલ સર્જન, સુપ્રિટેન્ડેન્ટ ( કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, અડાલજ )નાં હાથે શિવ ઝંડા રોહણ કરવામાં આવ્યું હતું.






આ કાર્યક્રમમાં ડૉ. ધર્મેશ કુમાર પટેલ સાહેબે, ન્યુરોલોજિસ્ટ (શુભમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નારણપૂરા, અમદાવાદ) પણ હાજરી આપેલી.સેક્ટર -૩ નાં નિમિત્ત સંચાલિકા બીકે સુનિતા દીદીએ શાંતિદૂત બની વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવવાની અને આપસી સંબંધોમાં સ્નેહ - પ્યાર રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી . મહેમાનોને ઈશ્વરીય સૌગાત અને પ્રસાદ અર્પણ કરવામાં આવેલ. લગભગ ૧૫૦  જેટલા ભાઈ - બહેનોએ ફુગ્ગા ઉડાડી પોતાની ખુશી વ્યક્ત કરેલી.






 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.